પ્રભુ યેશુ મસીહા અંગ્રેજ ન હતા, યહુદી હતા અને એમનો દેશ ઈંગ્લેંડ નહિ ઈઝરાયેલ હતો, એમની ભાષા અંગ્રેજી નહિ પણ હિબ્રુ હતી. અંગ્રેજો, રોમન અને યુરોપીયનોએ પ્રભુ યેશુ મસીહ ને તેઓના પરમેશ્વર તરીકે અપનાવ્યા, અને પાપી શયતાન પ્રેરીત અને માનવસર્જીત દંભી મુર્તી પુજા છોડી અત્મિક બન્યા હતા. આપણો દેશ પણ એકમાત્ર પરમેશ્વ્રર પુત્ર પવિત્ર પભુ યેશુને જાણે અને પ્રભુ યેશુની શિક્ષા અને દિક્ષા અપનાવી પશ્ચિમના ખ્રિસ્તી દેશો જેવો ઈમાનદાર બની જાય. અગણિત બાપ વાળો આપણો દેશ બાપ વગરનો નોધારો-અનાથ, જાતીવાદના શ્રાપથી ત્રાહિત, અશાંત, અભિમાન, દંભ, ભ્રષ્ટ અને પાપથી ઉભરાતો દેશ છે, પ્રભુ યેશુ દ્વારા પરમપિતા પરમાત્માને ઓળખીને એમને આપણો દેશ સોંપીશુ તો આ દેશ પણ પ્રભુ યેશુને અપનાવી એમના પવિત્ર બલિદાન થઈ ત્રીજે દિવસે જીવીત બની અમર થઈ જવાના મહાન સામર્થમાં ભાગીદાર થઈ પવિત્ર અને ઈમાનદાર અને પરમપિતા પરમાત્મા પરમબ્રહ્મને ભજનારો દેશ બની જાય એવી પ્રભુ યેશુને નામે પરમપિતા પરમાત્માને પ્રાર્થના…..નવી પોસ્ટ માટે જમણેમથાળે જુઓ..
(૧) મારા પ્રેમાળ ફુઆ જેઓ અત્યારે હયાત નથી, ભાવનગરના વણકરવાસમાં રહેતા હતા, હવે તો મારી ફઈ મારા ફુઆપુત્રો, ભાઈઓસંગ રહે છે, લગભગ ૨૦ વરસ પહેલાની વાત હશે, મારા ફુઆ જેઓ રેલ્વેમાં ક્લાર્ક હતા, એમના શરીરમાં કોને ખબર કોણ હશે, દસ દસ જણા પકડતા, સાંકળોથી બાંધતા, છતાંય એ શક્તિ મોટી-જાડી સાંકળોને પોતાની તાકાતથી તોડી નાખતી, અટપટુ બોલતા, થોડી વારમાં શાતિથી વાતો કરતા અને અચાનક ચળ ચડતી ત્યારે ગભરાવી મુકે એવુ બોલતા એન દસ માણસોના હાથમાં ના રહે. ત્યારે તો હુ ગભરુ જવાન હતો, ચંડીપાઠ ત્યારથી જ મોઢે કરી લિધેલો. તો એ શક્તિ શુ હતુ??
(૨) મારી મમ્મી ભાવનગરમાં મારા દાદાજીના ઘરમાં જ રહેતી ત્યારે મારો જન્મ થયો ન હતો, મારા દાદાજી વિશે સાંભળ્યુ છે કે ભાવનગર સ્ટેશનથી સર્વ પ્રથમ રેલ્વે એંજીન ચલાવનાર મારા દાદાજી શ્રી દેવજીભાઈ માલાભાઈ પડાયા હતા. અને મારા કાકાઓ અને મારા બાપુજી પણ રેલ્વેના જ કર્માચારી (એંજીન ડ્રાઈવર અને અન્ય) હાલમાં પણ છે (ભાવનગર પરામાં)…. આ થઈ આડ્વાત….
તો મારા પપ્પા શ્રી રાજારામ દેવજી પડાયા, જેઓ રેલ્વેમાં ત્યારે તો ખલાસી હતા એટલે પંદર પંદર દિવસો સુધી એંજીન જોડે જવુ પડતુ અને મારી મમ્મી એકલા ઘરે રહેતા. ત્યારે કોઈ માણસ ધુણતો ધુણતો આવીને અમારા ધરના મોભને પકડીને કહેવા લાગેલો કે “હુ તો રાજ્યાને છોડવાનો નથી.” કહે છે કે એ આઢી સાખરીઓ હતો. મારી મમ્મી તો એકલી છ મહિનાની મારી મોટી બેનને સાચવતી હ્તી એ તો એકદમ જ ડરી ગઈ હતી. જો કે આજે મારા પપ્પા હયાત નથી જે ૧૯૭૨ માંજ સ્વર્ગ સિધાવી ગયા છે. મારી મમ્મી પણ ૨૦૦૬ માં પ્રભુ પાસે જતી રહી છે. આવુ બધુ આછુ આછુ યાદ આવે છે તો એ શક્તિ શુ હતી??
(૩) મારા મામા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી ઈન્સ્પેકટરની ધમધમતી કમાણી કરાવતી પોસ્ટ પર હતા, છતાંય તેઓ બે-ત્રણ મહિના સુધી લગભગ દરરોજ સાંજે કે સવારે પુજા પાઠ કરતી વખતે ધુણતા (૨૦-૨૫ વરસ પહેલા હો) તો એ બધુ શુ હતુ. એમના સસરા ભુવાનુ કામ કરતા હતા (ત્યાર પછી છુટાછેડા થઈ ગયેલા). મારી વિધવા મમ્મીને પણ એમણે પાંચ-સાખરીયો પધરાવી મુકેલો, જે મોટા મોટા ડોળાઓ કાઢીને મને જ વધુ ડરાવતો.
(૪) અમારા ઘરે એક મુસ્લીમ બાબા આવતા, તેઓ કોઈ જીન્ન મોટા મોટા ડોળાઓ બહાર કાઢીને પ્રગટ કરતા.
એ સિવાય આજની તારીખમાં અમારી ચર્ચની આરાધના વખતે ઘણી સ્ત્રીઓ વિચિત્ર રીતે ચીસ પાડી ઉઠે છે. (જો કે મોટા ભાગે અભણ અથવા ઓછુ ભણેલા લોકોમાં આ પ્રમાણ વધુ હોય છે)
આ મારી સગ્ગી આંખે જોયેલી પ્રગટ શક્તિઓનુ વર્ણન કર્યુ છે.
અપ્રગટ (અદશ્ય) કુશક્તિઓ
(૧) જે અપ્રગટ (અદશ્ય) દુષ્ટ શક્તિઓ મનુષ્યના શરીરમાં ઘર કરી બેસે એ છે તમાકુ, દારુ, જુગાર, વેશ્યાચાર, જુઠ્ઠાચાર, દંભી ધાર્મિકતા ની આદી બનાવનારી, વ્યભિચાર, ભ્રષ્ટાચાર કરાવનારી, ભેદભાવ કરાવનારી, અત્યાચાર કરાવનારી, ઝઘડા-ટંટા કરાવનારી, બોંબ બ્લાસ્ટ કરાવનારી, હિંદુસ્તાનને પોતાના તમંચાની શક્તિ પર ગુલામ બનાવનારી કુશક્તિ ઓ, વગેરે અવનવી શક્તિઓ અપ્રગટ (અદશ્ય) કુશક્તિઓ છે. મને તમાકુ ની આદિ બનાવનારી કુશક્તિ ચર્ચમાં પગ મુકતાની સાથે આજથી પાંચ વરસ પહેલા મારી કોલેજ કાળથી લાગેલી ચેન સ્મોકિંગ ની આદત એક પળમાં જ છુટી ગઈ અને પલાયન કરી ગઈ તે આજ સુધી પાછુ ફરીને જોતી પણ નથી, જેને મારો પીછો છોડવા, એ પહેલા મે ઘણા પણો લીધેલા પણ ફોગટ થયેલા. મર્યાદિત દારુ પણ મજા ખાતર પીતો એ પણ લેવાનુ મન નથી થતુ. વિક્રુત અને ગંદી ખેવના અને વાસના છુટી ગઈ, જુઠ્ઠાણુ, ચાલાકી, બદમાશી વગેરે વગેરે કરવાનુ મન જ નથી માનતુ અને વિચારુ તો પણ મારો આત્મા કળપાઈ ઉઠે છે જે ચર્ચમાં ગયા પહેલા કે બાઈબલ વાંચ્યા પહેલા શક્ય જ ન હતુ.
*
(૨) નિઠારી કાંડ કઈ શક્તિએ માણસના શરીરમાં બેસીને માણસને જ ખાધો એ શક્તિ કઈ હતી??
*
(i) હિરોશિમા-નાગાસાકી પર એટમ બોંબ નાંખનારી શક્તિ કઈ હતી??
(ii) હિટલરમાં બેસીને જગતયુધ્ધ કરાવનારી કુશક્તિ??
*
(૩) આરુષી નુ મર્ડર કરી નાખનારી શક્તિ મનુષ્યના શરીરમાં પેસીને ખુન કરાવી ગઈ, એ શક્તિ??
*
(૪) ચંડીપાઠ ની શક્તિઓ જે શક્તિઓ જોડે લડવા ઉપયોગ લેવાય છે એ શક્તિ શુ છે??
*
(i) નવરાત્રીમાં જે અનુસંધાનો થાય છે એ શક્તિઓ ખોટી છે??
(ii) શ્રાધ્ધ કોને પુગે છે??
*
(૫) દસ મહાવિધ્યા શુ એ શક્તિ નથી??
*
(૬) ભ્રષ્ટાચાર, વ્યભિચાર, અત્યાચાર, અનાચાર, દુરાચાર, અશિષ્ટાચાર, અભ્રદ્રાચાર, વગેરે વગેરે કરાવનાર શક્તિ એ અપ્રગટ (અદશ્ય) કુશક્તિ (દુષ્ટાત્માઓ) નથી શુ??
*
(૭) જ્યોતિષિઓ, તાંત્રીકો, જાદુગરો, આ બધુ શું છે?? શું સામાન્ય માણસ જન્મતાની સાથે જ આ બધા ગુણો લઈને જન્મે છે??
*
(૮) આજે અકુદરતી અથવા માનવિય રીતે મોંધવારી વધારનાર શક્તિ કઈ શક્તિ છે??
*
(૯) આજે મોંઘવારીના કારણે ભારત બંધ કરાવ્યુ, જેને ખરુ ખોટુ જાહેર કરનાર અને મનુશ્યોમાં બેસીને ભારત બંધ કરાવનાર શક્તિઓ કઈ શક્તિઓ છે??
૨૬. કોલેજોમાં કે સ્કુલોમાં સરસ્વતીનુ રાજ તો નથી જ નથી, પણ બીજા કોઈનુ જ રાજ ચાલે છે, માનવામાં ન આવતુ હોય તો એકાંતમાં બેસીને એક નિબંધ લખી નાખો.
૨૭. હોસ્પિટલોમાં, આશ્રમોમાં, વગેરે વગેરે સેવાના સ્થાનોમાં સેવકોનુ નહિ પણ અસેવકોનુ રાજ ચાલે છે.
આંખો બંધ કરવાથી જગત અપ્રગટ નથી થઈ જવાનુ…એટલે આંખો ખોલો.
આત્મા પરમાત્માને ન માનવાથી એ મહાન શક્તિ અપ્રસ્તુત નથી થઈ જવાના. એમને અનુભવો, એમને હાંસીલ કરો, સાચી ખોટી શક્તિઓનો ફોડ પાડ્તા શીખો તો જ જીવનનો અર્થ સફળ થશે નહિ તો ૮૪ લાખની ચકડોળ તો છે જ ને……..ભટક્યા કરજો….
મારુ ગોલ બ્લેડર સ્ટોનના ઓપરેશન માટે ૨૫ હજાર ન હોવાથી હુ ચર્ચમાં જઈ બેઠો અને આજે વગર ઓપરેશને સાજો માજો ફરુ છુ અને પરમેશ્વરના ગુણ ગાઉ છુ. એ પહેલા મે વેદ-ઉપનિશદ-વિ.ચુ.-બ્રહ્મસુત્ર વગેરે વાંચ્યા જ ન હતા પણ બાઈબલે મને જે રસ્તો દેખાડ્યો એ મને પહેલા અંધકારે મારી આંખો પર પટ્ટી બાંધી રાખી હતી તેથી જોઈ જ ન શકતો હતો.
આ બધુ શુ હતુ?? મારી અંદર બેસીને કુશક્તિ મને નષ્ટ કરવા ચાહતી હતી.
૧) પરમ્પિતા પરમાત્માની અવગણના કરનાર દરેક મનુષ્ય ભુત-પ્રેતના ઝપટમાં હોય છે.
૨) જે લોકો જુઠ્ઠુ બોલનારાઓ ભુત-પ્રેતથી જ દોરવાયેલા ગુલામ હોય છે .
૩) ચાલાકી કરનારાઓ, લુચ્ચાઓ તો સા્ક્ષાત ભુત-પ્રેતના જ ગુલામ હોય છે.
૪) અવનવી મુર્તીઓની પુજા કરનારા, તોટકા કરનારાઓ, અઘોરવિધ્યાના અભ્યાસુઓ આ દરેક લોકો ભુત-પ્રેતના વાહક હોય છે.
૫) જાણી જોઈને આવા લોકોને અનુસરવાથી અને બોલાવવાથી ભુત-પ્રેત-ભટકતી આત્માઓ ઘર કરી જાય છે.
૬) કોઈ ભુવા કે ભુત-પ્રેતને પુજનારાઓથી પનારો પડે ત્યારે.
૭) કોઈ દુખના માર્યા તાવિજ, કે મંત્ર તંત્ર કે એવી કોઈ વસ્તુઓ પહેરે છે ત્યારે ભુત-પ્રેતને ‘વેલ્કમ’ કહેનાર બને છે.
૮) જ્યોતિષમાં માનતા હોય છે તેવા લોકો પણ ભુત-પ્રેતના બંધનમા હોય છે.
૯) વેશ્યાઓ બીચારી ભુત-પ્રેતના વાહક અને વેષ્યાઓના પ્રેમીઓ ભુત-પ્રેતથી ધેરાયેલા હોય છે.
૧૦) દારુ પીનારાઓ, વ્યસનીઓ પણ ભુત-પ્રેતથી ધેરાયેલા જ લોકો હોય છે.
૧૧) પરમેશ્વરના રાજ્યની નહિ પણ અવનવી માન્યતાઓને આગળ ધપાવનારાઓ ભુત-પ્રેતનુ રાજ્ય વધારનારાઓ હોય છે.
૧૨) નફા ખાતર ગમે તેવી ચાલાકી કરનાર પણ ભુત-પ્રેતથી દોરાયેલા લોકો હોય છે કે કે આ લોકો પ્રજાનુ લોહી ચુસતા હોય છે.
૧૨)……….આવા અસંખ્ય કારણો જે પરમપિતા પરમેશ્વરની વિરુધ્ધ જતા હોય છે તેઓ સર્વકોઈ ભુત-પ્રેતથી ધએરાયેલા લોકો છે
હુ આપ સૌને ચેતવુ છુ કે જો આવુ કોઈ કામ કરતા હશો તો તમે નક્કિ નરકમાં જઈ રહ્યા છે અને એ એવી સાબિત થાય છે કે જે કોઈ પણ ઉપર જણાવેલુ કાર્ય કરે છે તેઓ સર્વ કોઈ અશાંતિ માં જ મરે છે અને જે લોકો મ્રુત્યુ પછી પોતાનુ શરીર બાળી નંખાવે છે એ તો નરકની શરુઆત જ કહેવાય એટલે સર્વ લોકોએ બાળવાનુ બંધ કરી ને દાટવાનુ કાર્ય કરવુ જોઈએ કેમ કે આપણુ શરીર માટીનુ બનેલુ હોઈને માટીમાં ભળી જવુ એ જ આપણી ગતી છે નહિ તો બળવુ એટલે નરકની આગમાં બળવા જવાનુ પહેલુ પગથીયુ છે એનાથી તો ભુત બનીને ભટકવાનો દ્વાર ખોલી નાંખવાની ચાવી છે. એટલે કોઈએ મર્યા પછી કોઈને બાળવા નહિ કે બળવુ નહિ. એનાથી ધરતી અપવિત્ર બને છે અને દેશમાં અશાંતિ લાવે છે. બાઈબલ આવી વાતો શીખવે છે અને એટલે જ કદાચ ખ્રિસ્તી દેશોમાં લોકો શાતિ અનુભવે છે. આપણે પણ આપણા દેશમાં એવી શાંતિ લાવવા માટે દાટવાની પ્રથા ફરીથી કરવી જોઈએ.
પ્રભુ યેશુ કહે છે….હુ દ્રાક્ષવેલો છુ, તમે ડાળીઓ છો, જે ડાળી મારામાં બની રહેશે, એ ફળશે, જે મારામાં જોડાયેલી નહિ રહે, એને પરમપિતા આગમાં બળવા માટે અલગ કરશે.
જેની પાસે (શ્રધ્ધા) છે, એને વધુ આપવામાં આવશે, જેની પાસે શ્રધ્ધા નથી, એનુ બધુ જ છીનવાઈ જશે. ....પ્રભુ યેશુ