રાવણને એક દલિતે હરાવ્યો…
વાહ્હ કેટલી અદભુત વાત છે… દલિતોએ હરખાવાની વાત યોગી આદિત્યનાથે જાહેર કરી…
વાહહ્હ યોગીજી, આવા યોગીઓને કોટિ કોટી ધન્યવાદ…
યોગી આદિત્યનાથે હમણા જ જાહેરે સભામાં કહ્યું કે “હનુમાન દલિત તો દલિત છે”…
વાહ વાહ આખા દેશમાં ૯૦% હિંદુઓ હનુમાનને ભજે છે…. તો એમાં ૧૦૦% પુજારીઓ તો બ્રાહ્મણ છે, તો તો બ્રાહ્મણો દલિત ભગવાનની પુજા કરે છે…
વાહ વાહ્હ યોગી આદિત્યનાથે તો દલિતોનો ઉદ્ધાર કરી નાંખ્યો… વાહ વાહ્હ…
દલિતો નાચો, ગાઓ, હરખાઓ, એક ભારતીય દેવ તો દલિત છે…
આ રિતે જોવા બેસીએ તો ઘણા દેવી દેવતાઓ દલિત જણાઈ આવશે…
વાહ્હ યોગીજી વાહ્હ.. વાહ્હ
આ લેખમાં સાંજે વધુ આગળ લખિશ…
મસ્ત વિષય મળ્યો છે.. વાહ્હ
Leave your Valuable Reply and be Blessed.....