Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘उत्पत्त्ति’ Category

ઉત્પત્તી.૩

નાસ્તિક, (અ)વિવેક્પંથી અને  વિજ્ઞાન રુપી શૈતાન કહે છે, પરમેશ્વર છે જ નહિ હે યહોવા, એ ધુર્ત અને જગતની વિનાશક શક્તિઓને હુ નકારુ છું, પ્રભુ યેશુના નામે અને અધિકારે, આમીન. (૩.૧)

નાસ્તિક, (અ)વિવેક્પંથી અને  વિજ્ઞાન રુપી શૈતાન કહે છે, બાઈબલ ગપ છે, હે યહોવા, એ ધુર્ત અને જગતની વિનાશક શક્તિઓને હુ નકારુ છું, પ્રભુ યેશુના નામે અને અધિકારે, આમીન. (૩.૧)

 

નાસ્તિક, (અ)વિવેક્પંથી અને  વિજ્ઞાનીક રુપી શૈતાન એ બધા ધુર્ત અને મનુશ્યોની આંખે સદા દુખ તરફ લઈ જતા ભ્રમની અસત્ય અને લોભામણી પટ્ટી બાંધનારાઓની ભ્રામક વિચારધારાને હુ પ્રભુ યેશુના રક્તે, નામે અને અધિકારે ખંડીત કરું છુ, પ્રભુ યેશુના નામે અને અધિકારે, હાલ્લેલુયા આમીન. (૩.૧)

 

એ બધા ધુર્ત અને મનુષ્યોની આંખે લોભામણી પટ્ટી બાંધનારાઓની વિચારધારાને પ્રભુ યેશુના રક્ત, નામે અને અધિકારે તોડું છુ, પ્રભુ યેશુના નામે હાલ્લેલ્લુયા, આમીન. (૩.૧)

 

નાસ્તિક, (અ)વિવેક્પંથી અને વિજ્ઞાન, વ્યભિચારી-ભ્રષ્ટાચારી સાથે, મનુષ્યોની આંખે નાસ્તિકતાની પટ્ટી બાંધે છે, હે યહોવા, એ ધુર્તની વિચારધારાને પ્રભુ યેશુના રક્ત, નામે અને અધિકારે ખંડિત કરું છુ, પ્રભુ યેશુના નામે હાલ્લેલ્લુયા, આમીન. (૩.૧)

નાસ્તિક, (અ)વિવેક્પંથી અને  વિજ્ઞાન ની ભ્રામક અને લોભામણી વાતોને, હે યહોવા હુ નકારુ છું, પ્રભુ યેશુના નામે અને અધિકારે, આમીન. (૩.૧)

નાસ્તિક, વિવેક્પંથી અને  વિજ્ઞાન, મસીહીઓને મુરખ કહે છે અને ઠઠ્ઠા-મશ્કરી કરે છે, હે યહોવા, એ ધુર્ત અને જગતની વિનાશક ઠઠ્ઠા-મશ્કરીને હુ નકારુ છું, અને હુ લજ્જીત નહિ અનુભવું, પ્રભુ યેશુના નામે અને અધિકારે, આમીન. (૩.૨-૭)

હે પિતા, જ્યારે પણ શૈતાનની આજ્ઞાને હું અનુસરુ અને મને હ્રદયમાં તમારો અવાજ સંભળાશે, ત્યારે હુ લજ્જીત થઈને છુપાઈશ નહિ અને તરત જ તમારી પાસે દોડી આવિશ, પ્રભુ યેશુન નામે, હાલ્લેલુયા આમીન. (૩.૮)

હે પિતા, ઠંડા પહોરે અથવા સંધ્યાના સમયે હુ લજ્જીત થઈને છુપાઈશ નહિ અને તરત જ તમારી પાસે ઘુંટણીયે પડી પ્રાર્થના કરીશ, પ્રભુ યેશુન નામે, હાલ્લેલુયા આમીન. (૩.૮)

હે પિતા યહોવા, તમારી કોઈપણ ચેતવણી અવગણીને (નગ્નતા અનુભવી) હુ લજ્જીત થઈને તમારાથી છુપાઈશ નહિ, પણ ઘુંટણીયે પડી પ્રાર્થના કરીશ, પ્રભુ યેશુન નામે, હાલ્લેલુયા આમીન. (૩.૯-૧૦)

કલિસિયાની કે બહારની કોઈપણ વ્યક્તિ દ્વારા હુ વિચલીત થઈને તમારી વિરુધ્ધ  નગ્નતા દ્વારા લજ્જીત થઈ કોઈને દોષ દઈશ નહિ, પણ ઘુંટણીયે પડી પશ્ચાતાપ સભર પ્રાર્થના કરીશ, પ્રભુ યેશુન નામે, હાલ્લેલુયા આમીન. (૩.૧૧-૧૩)

હે પિતા, અમને વિચલિત કરનારાઓને, સ્રાપ દ્વારા પેટે ઘસડાવાના અને જીવનભર માટી ચાટતા કરી દિધા છે અને કરતા રહેશો, એ સ્રાપ બદલ ખર્વો ખર્વો હાલ્લેલુયા, પ્રભુ યેશુના નામે, આમીન. (૩.૧૪)

(માટી ચાટવાનુ એટલે માટીમાંથી ઉત્પન્ન થઈ હોય એવી દરેક વસ્તુઓ એટલે કે ખનીજ, યુરેનિયમ, લોખંડ, સીમેંટ, લાકડુ, ફળ, શાકભાજી. કપડા, મોટર, કાર, ઘરેણા, અને જે ધન ઘરમાં આવે છે એ માટીમાંથી ઉત્પન્ન   થયેલી વસ્થતુઓ જે માટી જ હોય છે, એના દ્વારા જ આવ્યુ હોય છે, અને એ પણ માટી હોઈને મનુશ્ય એને ચાટે એટલે કે ચુમે છે. એટલે આજનો મનુષ્ય એ ધન કમાવા માટે માટીમાં જ પેટે ઘસડાય છે અને એ માટીમાંથી બનેલી દરેક વસ્તુઓને ચુમે છે. અને એ માટીમાંથી જ અવનવી વસ્તુઓ બનાવવાના જ્ઞાનને વિજ્ઞાન કહે છે, જે આત્મિક જ્ઞાન નહિ પણ આત્મિક અભિશાપ છે એ આજે કેટલો ખરો થઈ રહ્યો છે, આજથી પચાસ-પાંચસો વરસ પહેલા મનુશ્ય આટલો શાપિત ન હતો. આ રહસ્ય બાઈબલનો પ્રથમ અધ્યાય ઉત્પત્તીમાં છુપાયેલો મને પ્રભુએ આજે દેખાડ્યો એ બદલ એ પરમપિતા યહોવાને ખર્વો ખર્વો હાલ્લેલુયા, આમીન. પ્રભુ યેશુના નામે)

હે પિતા, નાસ્તિક, વૈજ્ઞાનિક અને (અ)વિવેક્પંથી અને વિશ્વાસુ ધર્મી વચ્ચે આદીથી જ આત્મિક વિરોધ ઉત્પન્ન થયો હોવાથી તેઓના માથા રુપી ખોટા જ્ઞાન અને એના થકી ઉપજતા અભિમાન દ્વારા સમાજને સ્વચ્છંદતા, ઉધ્ધતાઈ અને ભૌતિકવદ તરફ ખેંચી રહ્યા છે એ જ્ઞાનને પ્રભુ યેશુના પગ નીચે રગદોળુ છું, પ્રભુ યેશુના નામે, ખર્વો ખર્વો હાલ્લેલુયા, આમીન. (૩.૧૫)

હે પિતા, અધર્મીઓના માથા રુપી ખોટા અભિમાનને જે સમાજને સ્વચ્છંદતા, ભ્રષ્ટાચાર, સટ્ટાબાજી, જાતિવાદીય (અ)માનવિય અત્યાચારી (અ)નીતીમય  (અ)નિયમો, વ્યભિચાર, સમલૈંગીક વિવાહ અને ભૌતિકવદ અને નાસ્તિકતા તરફ ખેંચી રહ્યા છે, તેઓની બુધ્ધિને પ્રભુ યેશુના રક્તથી બાંધુ છું, પ્રભુ યેશુના નામે, આમીન હલ્લેલુયા. (૩.૧૫)

હે પિતા, નાસ્તિક, વૈજ્ઞાનિક અને વિવેક્પંથીઓ દ્વારા ધરતીની કુદરતી સમૃધ્ધિનો વિનાશ કરી વૈજ્ઞાનિક અણુ, પ્લાસ્ટીક અને સિમેંટના અને માનવિય શરીરના કચરાથી  ભરી રહ્યા છે, બસ હવે, એ ધનલક્ષી અને વિનાશસર્જક, ધનભક્ષી જ્ઞાન પ્રભુ યેશુના મહાન જ્ઞાન દ્વારા નાશ પામે, પ્રભુ યેશુના અધિકારે અને નામે, આમીન. (૩.૧૫)

હે પિતા, વિજ્ઞાન અને નાસ્તિકતા દ્વારા જે કંઈપણ ઉત્પન્ન થશે એ વિનાશ કારક જ હશે, અને મનુષ્ય છેવટે પ્રભુ યેશુની જ ઈચ્છા કરશે, અને પ્રભુ યેશુ એ સર્વો પર અધિકાર રાખશે એવો સ્રાપ તમે મનુષ્યોને ફસાવનાર વિજ્ઞાન અને નાસ્તિકોને પણ આપી રાખ્યો છે, એ બદલ આપના ખર્વો ખર્વો હાલ્લેલુયા, પ્રભુ યેશુના નામે, આમીન. (૩.૧૬)

હે પિતા, તમારી વિરુધ્ધ જનારાઓને કારણે ધરતી પાપી અને શાપિત અને વિનાશક થશે અને કાંટા અને ઝેરથી ભરેલા ઝાડીઝાંખરા જ ઉત્પન્ન કરશે અને તે પાપીઓ જીવનભર માથા ના પસીનાની પાપ સભર રોટલી દુઃખ સાથે ખાધા કરશે અને અંતમાં એ માટીમાં મળી જશે, એ સ્રાપ સૌના જીવનમાંથી બળી થઈ જાય, અને તેઓ પ્રભુ યેશુને અપનાવે અને ઉધ્ધાર પામી અનંતજીવન પામે. પ્રભુ યેશુ નામે હાલ્લેલુયા, આમીન. (૩.૧૭-૧૯)

હે પિતા, તમારા વિરોધીઓ માટે તમે આશિષની વાટિકાના દ્વાર સદા માટે બંધ કરી દિધા.     

અને તેઓને તમે અધાર્મિક્તાના અંગરખા પહેરવા દિધા, 

એ સૌ માટૅ અમે પવિત્ર મનથી પ્રાર્થના કરીએ છીએ કે તમે એ સૌની પર દયા કરો અને જેવો અનુગ્રહ અમારી ઉપર કર્યો એવો અનુગ્રહ તેઓ પર કરો જેથી તેઓની  વિનાશ તરફ લઈ જતી વિચારધારાને મહત્વ આપવાને બદલે તમારી સત્ય અને ઉધ્ધારક મહાનતાને સમજી પોતાના જીવાનમાં અને અન્યોના જીવનમાં ઉતારી જગતનો વધુ ભૌતિક, જીવ, રાસાયણિક, માનવિય અને ધન અને વૈચારીક વિનાશ અટકાવી જગતને તમારો માર્ગ ચિંધવી મનુષ્યોનો ઉધ્ધાર કરે. એ સૌ તમને જાણે અને તેઓના વિરોધ દ્વારા પણ લોકો તમને વધુ મક્કમતાથી અપનાવે એવી પ્રાર્થના. 

આ પ્રાર્થના સાંભળવા અને એને  હા અને આમીનમાં બદલવા બદલ આપના ખર્વો ખર્વો હાલ્લેલુયા, આમીન.

આ બધુ, મનુશ્યો દ્વારા આપને આપના પવિત્ર, સત્ય અને મનુશ્યોના પાપોને પોતાની ઉપર લઈ પરમપિતાને યોગ્ય જીવંત અને અતિપવિત્ર બલિદાન ઠરવા બદલ સંપુર્ણ આદર, મહિમા, સ્તુતિ અને પ્રશંસા અર્પણ કરે એ માટે માંગુ છુ, પ્રભુ યેશુના નામે, આમીન.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ઉત્પત્તિ.૪ 

૪.૧  હે પિતા, જેવી રીતે આદમ ઈવા પાસે જવાથી કેન ને જન્મ આપ્યો એવી રીતે કલિસિયામાં એક તન થઈ જવાના પ્રભાવથી સંસારમાંથી યહોવા પરમેશ્વરે અમને પણ અવિશ્વાસી મનુષ્યો ‘કેન’ સોંપ્યા, એ બદલ આપના ખર્વો ખર્વો હાલ્લેલુયા, પ્રભુ યેશુના નામે આમીન.

૪.૨  પછી જેવી રીતે એબલનો જન્મ થયો એવી રીતે સંસારમાંથી યહોવા પામેશ્વરેઆમને બીજા વિશ્વાસી મનુષ્યો ‘એબલ’ આપ્યા, એ બદલ આપના ખર્વો ખર્વો હાલ્લેલુયા, પ્રભુ યેશુના નામે આમીન.

૪.૨બ.  ‘એબલ’ તો મનુશ્યોને જીતનાર પાદરી-પાસ્ટર બની ગયા, પરંતુ કેન તો  નાસ્તિક, અવિવેક સાથે વિજ્ઞાન ભણીગણી પસીનો પાડી ધરતીની ઉપજની તનતોડ મહેનતની પાપની રોટલી કમાનાર (અ)સફળ  (અ)વ્યવસાયી ઠરી ગયા, એ બદલ આપના ખર્વો ખર્વો હાલ્લેલુયા, પ્રભુ યેશુના નામે આમીન.

૪.૩-૪    થોડા દિવસો પછી ‘કેન’  યહોવા પરમેશ્વર પાસે (શ્રાપિત) ધરતીની ઉપજમાંથી કશુક ભેંટ રુપે લઈ આવ્યા અને ‘એબલ’ પણ એના યહોવાના આશિષિત ચેલાઓને ભેંટ રુપે લઈ આવ્યા ત્યારે યહોવા પરમેશ્વરે એબલની ભેંટ સહર્ષ સ્વિકારી પરંતુ કેનની ભેંટ શ્રાપિત હોવાથી યહોવા પરમેશ્વરને પસંદ ન આવી, એ બદલ આપના ખર્વો ખર્વો હાલ્લેલુયા, પ્રભુ યેશુના નામે આમીન.

૪.૫-૭     જ્યારે યહોવા પરમેશ્વરે ‘કેન’ અને એની ભેંટ સ્વિકાર ન કરી એથી ‘કેન’ ને ગુસ્સો આવ્યો અને એના મોંઢા પર ઉદાસી છવાઈ ગઈ ત્યારે યહોવા પરમેશ્વરે એને કહ્યુ ‘તુ મનુશ્યોને પ્રભુ યેશુ પાસે લઈ આવતો ઉધ્ધારનો માર્ગ ચીંધી ભલાઈ કરીશ તો શૂં તારી ભેંટ ગ્રહણ ન કરાશે? અને જો તુ પ્રભુ યેશુ મારફત મનુશ્યોનો ઉધ્ધાર કરે એવી ભલાઈ ન કરે, તો શૈતાન તો તારા દ્વાર પર જ છુપાઈ રહેશે, અને શૈતાનની લાલસા તારા દ્વારા અધર્મ અને સર્વનાશ ફેલાવવાની જ રહેશે, અને તુ શૈતાન દ્વારા જ મનુશ્યો પર પ્રભુતા કરીશ’ એવુ મનુશ્યોને ચેતવવા બદલ આપના ખર્વો ખર્વો હાલ્લેલુયા, પ્રભુ યેશુના નામે આમીન.   

૪.૮-૧૦   ત્યારબાદ નાસ્તિક, અવિવેકિ અને વૈજ્ઞાનિક ‘કેન’ ધર્મી અને વિશ્વાસુ ‘એબલ’ના શત્રુ બની ગયા અને એનો ડાહ અને વિરોધ કરવા લાગ્યા. અને જ્યારે તેઓ ખુલ્લા મેદાનમાં હતા ત્યારે કેને એબલ પર ચડીને એનો ઘાત કર્યો. ત્યારે યહોવાએ કેન ને કહ્યુ કે ‘તારો ભાઈ એબલ ક્યાં છે?’ તો કેને ઉધ્ધતાઈથી ખોટું કહ્યુ કે ‘મને નથી ખબર, શું હું મારા ભાઈનો રખેવાળ છું?’ યહોવાએ કહ્યુ કે ‘આ તે શું કર્યુ? તારા ભાઈનુ લોહિ મારી તરફ જમીન પરથી હાય હાય પોકારે છે.’

(આજના યુગ માં ૫-૬ હજાર વરસ પુરાણી વાત હજુ પણ સત્ય વર્ણવી રહિ છે, આજના નાસ્તિકો અને વિજ્ઞાન પ્રેમીઓ ધર્મી અને વિશ્વાસુઓનો એવુ જ કહિ વિરોધ કરે છે કે “”શું અમે ધર્મના ઠેકેદારોના નોકર છીએ??” કેવુ અદભુત સત્ય પ્રભુ યહોવાએ અભણો દ્વારા બાઈબલમાં કહી રાખ્યુ છે )

૪.૧૧   યહોવા પ્રભુએ કહ્યુ ‘એટલે હવે ધરતી, જેણે તારા ભાઈના ખુનને તારા હાથથી પીવા માટૅ પોતાનુ મોઢું ખોલ્યુ છે, એના તરફથી તુ શ્રાપિત છે.’

(એટલે જ બાઈબલ ચેતવે છે કે ‘જે કોઈ આ ધરતી પર જન્મ્યું છે એ સર્વ પાપી જ છે.’)

૪.૧૨   ‘હવે તુ ચાહે તનતોડ મહેનત કરે, તો પણ એની પુરી ઉપજ નહિ પામીશ, અને તુ પૃથ્વી પર ભટકતો અને ભાગેડુ જીવન જીવીશ.’

૪.૧૩   ત્યારે કેને યહોવાથી કહ્યુ “મારો દંડ અસહ્ય છે”

૪.૧૪  “જુઓ, તમે આજના દિવસે મને આશિષની ધરતી પરથી કાઢી મુક્યો છે અને હુ તમારી દ્ર્ષ્ટીની આડમાં રહીશ અને પૃથ્વી પર ભાગેડુ જ રહીશ; એટલે જે કોઈ મને જોશે, મારો ઘાત કરશે, મને સતાવશે”

(અને સત્ય જુઓ આજે દરેક અધર્મીઓ પ્રભુ યેશુના અશિષ વગર દારુ, વ્યભિચાર, ભ્રષ્ટાચાર. અત્યાચાર વગેરે વગેરે અસંખ્ય પાપોથી ગ્રસિત અને અશાંત અને પાપીઓ દ્વારા છળ પામ્યા જ કરે  છે. પણ સત્ય જુઓ કેટલુ સત્ય છે કે ધર્મીઓને કોઈ છળતુ નથી !!!! જાગો, ઓ મારા ભાઈઓ  જાગો સોને વાલો, સુનો મેરી કહાની. ચૈન સે સોના હૈ તો જાગ જાઈએ.)

૪.૧૫        એટલે યહોવાએ લોકોને આજ્ઞા આપી છે, કે જે કોઈ (અધર્મી) કેનનો ઘાત કરશે એનાથી સાત ગુણો બદલો લેવામાં આવશે. અને યહોવાએ કેન માટે ‘અધર્મી-નાસ્તિક’ એવુ એક ચિન્હ બનાવ્યુ જેથી કોઈ એનો ઘાત ના કરે.

૪.૧૬    ત્યારબાદ કેન યહોવાની સમક્ષથી દુર પુર્વ નાસ્તિકોના દેશમાં જઈને વસવાટ કરવા લાગ્યો  

(કેન એટલે પાપી-અધર્મી-નાસ્તિક મનુશ્ય અને એબલ એટલે ધર્મી ખ્રિસ્તી મનુષ્ય સમજવુ)

Read Full Post »

Older Posts »